સી.પી.સી. ની કલમ ૧૫૧ હેઠળ હુકમનામામાં સુધારો કરવા માટે દાખલ કરાયેલી અરજીમાં સ્પષ્ટ અને કોઈપણ ચોક્કસતા વિગત દર્શાવેલ ન હોય ત્યારે મંજુર કરી શકાય નહીં
મૂળ દાવો ડિસમિસ ફોર ડિફોલ્ટ (વાદીના ગેરહાજરનાં) કારણે કોર્ટ દ્વારા કાઢી નાખવામાં આવ્યો હોય ત્યારે કેસ પુનઃસ્થાપિત કરવાની જોગવાઈ
નવો દાવો લાવવાની પરવાનગી સાથે ચાલુ દાવો પરત ખેંચવાની અરજી અન્વયે કોર્ટ માત્ર દાવો પરત ખેંચવાની પરવાનગી આપી શકે નહીં, કોર્ટ સદર અરજીને રદ કરી શકે છે.
દાવામાં પ્રતિવાદી પક્ષકાર વાદીનાં દાવાનો સ્વીકાર કરે કે દાવાને સમર્થન કરે તો વાદીની ઊલટતપાસ કરી શકતો નથી
મિલકતના કબજાના આધારે મનાઈ હુકમ માટે દાવો ફક્ત સિવિલ કોર્ટ દ્વારા જ નક્કી કરી શકાય છે, કબજા સંબંધિત વિવાદોના સંદર્ભમાં મનાઈ હુકમ આપવા માટે જમીન મહેસૂલ કાયદા હેઠળ કોઈ પદ્ધતિ નિર્ધારિત નથી.