કબજા અંગેનાં કાયમી મનાઈ હુકમ માટેનો દાવામાં ચાલુ દાવે પ્રતિવાદી વાદીનો કબજો છોડાવે તો કબજાની દાદ આપવાની કોર્ટને સત્તા છે
વેચાણ દસ્તાવેજ રદ કરવાનાં દાવામાં પક્ષકારો વચ્ચે થયેલા સમાધાનની વાસ્તવિકતા અને કાયદેસરતાને ધ્યાનમાં લીધા વિના, વાદીની તરફેણમાં વેચાણ દસ્તાવેજ રદ કરવો યોગ્ય નથી.
પ્રતિવાદી સામે કબજામાં દખલ કરતા અટકાવવા માટે કાયમી મનાઈ હુકમના દાવામાં ટાઈટલના ડેકલેરેશનની ચોક્કસ દાદ માંગેલ ના હોય તો દાવો રદ કરી શકાતો નથી.
સાક્ક્ષીની વિરુદ્ધનાં દસ્તાવેજના ઉપયોગ કરતી વખતે તેમાં જણાવેલ અસ્પષ્ટતા કે ડીસ્પ્યુટ અંગે સ્પષ્ટતા કરવાની તક આપવી જોઈએ.
રીલીઝ ડીડને સાક્ષીઓ દ્વારા પ્રમાણિત કરવું જરૂરી નથી. તેમજ પ્રમાણિત કરેલ સાક્ષીને વિટનેશ તરીકે તપાસવાની જરૂર નથી.
વેચાણ આપનારે જયારે ખરીદનાર સાથે વેચાણ કરાર કરે ત્યારે તેણે મિલકતમાં રહેલ ડીફેક્ટ વિશે ખરીદનારને જણાવવાનું રહે છે.
વાદી તેનાં પ્લીડિંગ મુજબ સદર વેચાણ દસ્તાવેજ બનાવટી અને ફ્રોડ છે. તથા તે દસ્તાવેજની અમલવારી પક્ષકારો વચ્ચે કરવાની ન હતી. તે અંગે સાબિતી માટે વાદી મૌખિક પુરાવો રજુ કરવા હક્કદાર છે.
દતકપુત્ર દ્વારા ગુજ. પિતાની મિલકતના એકમાત્ર વારસદાર તરીકે દાવો કરેલ. જે માટે દતકપુત્રએ સ્વતંત્ર પુરાવાઓથી દતક હોવાનું સાબિત કરવું પડે છે.
સયુંકત કુટુંબના સભ્યોએ મેહનત કરીને વ્યવસાય કરે તે સયુંકત કુટુંબનો વ્યવસાય ગણાય તથા વ્યવસાયની કમાણીમાંથી મેળવેલ મિલકત પણ સયુંકત કુટુંબની મિલકત ગણાય.
વાદીએ વચગાળાનો મનાઈ હુકમ સાથે રીતે નુકશાનીના વળતરની દાદ પણ માંગેલ તેથી નાણામાં ભરપાઈ કરી શકાય તેવું નુકશાન હોય આમ, વાદીનો પ્રાઈમાફેસી હોય તો પણ વચગાળાનો મનાઈ હુકમ મળી શકે નહિ